નડીઆદ તાલુકામાં સ્વાગત સપ્તાહ કાર્યક્રમના આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ તા. ર૪ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ર૧ માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાનું

Read more

ડો.બાબાસાહેબ આંબેડકરની  જયંતિએ ખેડા જિલ્લા  ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ નડિયાદ : ખેડા જિલ્લા ભાજપ દ્વારા શુક્રવારે નડિયાદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ  જયંતિ નિમિત્તે સંતરામ રોડ

Read more

નડિયાદમાં કારે ઈલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતાં  મહિલાનું મોત નિપજ્યું છે.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ નડિયાદમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતી રોશનીબેન ઉ.વ.૩૪ ગઇ કાલે  સાંજે સાડા‌ સાત વાગ્યાની આસપાસ પોતાનું ઈલેક્ટ્રીક

Read more

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસરે દાહોદ ખાતે કલેક્ટર ડો. ગોસાવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.

સિંધુ ઉદય સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ૧૪૩ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૨.૬૪ લાખ રૂ.ના રોજગારલક્ષી સાધનોની સહાય ડો. બાબાસાહેબ

Read more

ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

ફરહાન પટેલ સંજેલી સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત

Read more

નડિયાદ પાલિકા દ્વારા ગંજબજારમાં  પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ નડિયાદ પાલિક ધ્વારા શહેરમાં અલગ અલગ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડાત્મક પગલા લઈ

Read more

ગરમીમાં લીંબુ નો ઉપયોગ વધતા માર્કેટમાં લીંબુના ભાવમાં ઉછાળો આવ્યો

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ નડિયાદની શાકમાર્કેટમાં લીંબુના ભાવમાં રૂ. ૧૦૦થઈ રૂ.૧૨૦ જોવા મળ્યો છે. ટૂંક સમયમા જ લીંબુના ભાવમાં

Read more

ઉત્તરસંડામાં પતિ પત્નીના ઝગડામાં પડોશીએ યુવકને છરાનો ઘા મારી હત્યા કરતાં ચકચાર

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ નડિયાદના ઉત્તરસંડા ગામે કૃષ્ણનગરીમાં રીસાઈને પડોશમા જતી રહેલ મહિલા બાબતના ઝઘડામાં પડોશી માતા, પુત્રએ તેણીના

Read more

ફતેપુરા ફખરી મસ્જિદમાં 80 મી મિલાદની કેક કાપી ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર – શબ્બીરભાઈ સુનેલવાલા – ફતેપુરા ફતેપુરા ફખરી મસ્જિદમાં 80 મી મિલાદની કેક કાપી ઉજવણી કરવામાં આવી સૈયદના આલી કદર

Read more

રમતા રમતા વહેલી સવારે રમતા રમતા ઘરની બહાર ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું.

યુવરાજ ભુરીયા ગરબાડા ગરબાડામાં ત્રણ વર્ષીય બાળક પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યો .ગરબાડા નગર માં હનુમાન મંદિર પાછળ ત્રણ

Read more
error: Content is protected !!