દાહોદ જિલ્લામાંથી બે જુદા જુદા સ્થળોએથી બે વાહનોની ચોરી કરી જતાં વાહન ચાલકો

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૧૧ દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએથી અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી એક મોટરસાઈકલ

Read more

ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર

દાહોદ તા.૧૦ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે સિંગવડના માં ભમરેચીના મંદિર થી કેશરપુર ગામ સુધી હર ઘર ત્રિરંગા અંતર્ગત ત્રિરંગા યાત્રાને

Read more

વન વિભાગ દ્વારા અંતરિયાળ ગામ્ય વિસ્તારમાં તિરંગા રેલીને વ્યાપક જનપ્રતિસાદ

દાહોદ તા.૧૦ દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૩ થી તા. ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાશે. ત્યારે વન વિભાગ

Read more

દાહોદમાં ૭૩ મો જિલ્લા કક્ષાનો મહોત્સવ આગામી તા. ૧૨ ઓગષ્ટ મિરાખેડી ખાતે પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજવામાં આવશે : જિલ્લા સેવા સદન ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

દાહોદને વધુ હરિયાળુ બનાવવામાં નાગરિકો પણ સહભાગી થાય : કલેકટરશ્રી દાહોદ તા.૧૦ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવા

Read more

આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ : રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી : વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

દાહોદ તા.૦૯ દાહોદ તા.૯આજે દાહોદનાં ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ત્યારે ગરબાડા ખાતેથી

Read more

ઝાલોદમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી : રાજ્યના અન્ય ૨૬ સ્થાનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ સહભાગી થયા

દાહોદ તા.૦૯ છેલ્લા બે દાયકામાં આદિવાસી સમાજના વિકાસ માટે બજેટમાં ૨૬ ગણો માતબર વધારો કર્યો છે-:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી

Read more

વિશ્વ આદિવાસી દિવસ – રાજ્યકક્ષાની ઉજવણી – દાહોદ : વિશ્વ આદિવાસી દિવસનું ઉજવણી સ્થળ ત્રિરંગાની થીમ સાથે દિપી ઉઠ્યું : ઝાલોદ ખાતેના કાર્યક્રમ સ્થળને આદિવાસી સંસ્કૃતિની ઝલક તેમજ ત્રિરંગાની થીમ સાથે સજાવાયું

દાહોદ તા.૦૯ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે.

Read more

વિશ્વ આદિવાસી દિવસ – રાજ્યકક્ષાની ઉજવણી – દાહોદ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસે કંબોઇધામ ખાતે શ્રી ગોવિંદગુરૂ મહારાજને ભાવાંજલી આપશે

દાહોદ તા.૦૯ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી

Read more

જીવન જ્યોત વિદ્યાલય લીમડી ખાતે ઇકોફ્રેન્ડલી માટીના શિવલિંગ બનાવાયા

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૯ વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનજ્યોત વિદ્યાલય લીમડી અને શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક

Read more

ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત શાળામાં રાખી મેકીંગ અને રાષ્ટ્ર ધ્વજ મેકીંગ સ્પર્ધા યોજાઈ : શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ દ્વારા ખુબજ સુંદર અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર : પંકજ પંડિત રાખીમાં સુકા મેવા સહિત ખુબજ સુંદર કૃતિ બનાવી આપણી આદિવાસી બાળા તથા રાષ્ટ્રધ્વજ મેકીંગમાં સ્કૂલના મુસ્લિમ

Read more
error: Content is protected !!