ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ : વિશ્વ આદિવાસી દિવસ, મોહરમ, રક્ષા બંધન, જન્માષ્ટમીને લઈ મીટિંગ યોજાઈ

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૪

Read more

ઝાલોદ આર.સી.ડી.એસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૨ મહિલા ઉત્કર્ષ માટે ગુજરાતની અનોખી પહેલ “નારી વંદન ઉત્સવ” નિમિતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી

Read more

ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે મીટિંગ યોજવામાં આવી

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૨ આ મીટિંગમાં કલેકટર ગોસાવી , જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી , પ્રાંત અધિકારી ગોહિલ ,મામલતદાર

Read more

સુખસરમાં વિવાદીત મહાદેવમંદિર વાળી જમીનની સરકાર દ્વારા માપણી કરવામાં આવી : દબાણકર્તાઓએ ગરીબ હોવાના ખોટા પુરાવા રજૂ કરી સરકારી જમીન નામે કરવા દરખાસ્ત કરી હતી

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૨ રાજ્ય કક્ષાએથી આદેશ થતાં કલેક્ટર દ્વારા માપણી કરાવાઈ. સંપૂર્ણ તપાસ બાદ દબાણકર્તા સામે લેન્ડગ્રેબિંગનો

Read more

ઝાલોદથી ગાંધીનગર જતી એસટી બસ અને સ્વિફ્ટ ગાડી વચ્ચે સર્જાયું અક્સ્માત : મારૂતિ કાર અડફેટે આવતા ખાડામાં ખાબકી

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૨ વેલપૂરા ગામે ફરી સર્જાયું અક્સ્માત પ્રાપ્ત માહીતી અનુસાર ઝાલોદ થી ગાંધીનગર જતી એસટી બસ

Read more

ઝાલોદ તાલુકાના લીમડી નગર ખાતે વણઝારા સમાજ દ્વારા પરંપરાગત રીતે ગણગોર માતા પૂજન કરવામાં આવ્યું

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૨ લીમડી વણઝારા સમાજ ની મહિલા ઓ દ્વારા પરંપરાગત રીતે ચાલતા ગણગોર માતાનો તહેવાર દર

Read more

દાહોદ જિલ્લાના લીમખેડાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન ખાતે ફરીવાર દુર્ઘટના સર્જાતાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મચારીઓ દોડી ગયાં : મંગલ મહુડી રેલ્વે સ્ટેશન ખાતે ૨૫ હજાર મેગા વોલ્ટના ઓવર હેડ વીજ વાયરો તુટી જતાં રેલ્વે વ્યવહાર ખોરવાયો

રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૦૨ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી પસાર થતી રતલામ મંડળની લીમખેડા – મંગલ મહુડી રેલ્વે ટ્રેક

Read more

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામના વતની રીટાયર્ડ સમારંભ યોજવામાં આવ્યો : અમદાવાદ ખાતે નોકરી પુરી થતાં વયનિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૧ અમદાવાદ ખાતે લેબર કોર્ટમાં સુપ્રિન્ટેન્ડેટ તરીકે ફરજ બજાવતા હતા

Read more

ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા હરિયાળી તીજનાં અવસરે મિલન ગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું : અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષે હરિયાળી ત્રીજના અવસરે આયોજન કરવામાં આવે છે

રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૦૧ અગ્રવાલ સમાજ ઝાલોદ દ્વારા આવા સ્નેહ મિલનનાં વર્ષમાં ત્રણ પોગ્રામ થાય છે સમાજના વડીલ

Read more
error: Content is protected !!