નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં સ્વસ્છતા અભિયાન યોજાયું.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં સ્વસ્છતા અભિયાન યોજાયું ધી નડિયાદ એજ્યુંકેસન સોસાયટી સંચાલિત નડિયાદની નામાંકિત સી બી પટેલ આર્ટસ કોલેજમાં  કોલેજના યુવા આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવેના માર્ગદર્શન હેઠળ સ્વસ્છતા અભિયાન અંતર્ગત સફાઈકામ યોજવામાં આવ્યું જેમાં કોલેજના વિવિધ વિષયના અધ્યક્ષ અને સાથી અધ્યાપક મિત્રો અને સેવકભાઈઓને જોડવામાં આવ્યા હતા તેમના નેજા હેઠળ કોલેજના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા અને  કોલેજમાં આવેલ કોલેજ બિલ્ડીંગના વિવિધ ક્લાસરૂમ અને તેમાં આવેલી બેન્ચીસ,પંખા અને બ્લેકબોર્ડ અને લોબીને સાફ કરીને ત્યારબાદ તેને વોટરીંગ અને પોતા કરીને સફાઈ કરવામાં આવી જેની નોંધ કોલજના આચાર્ય દ્વારા લેવામાં આવી અને તેમના કાર્યની પ્રસંશા કરી સર્વેના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!