ટાઉન પોલીસ મથકમાં ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

ટાઉન પોલીસ મથકમાં ભગવાન સત્યનારાયણની કથા કરવામાં,

મહીસાગર જીલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ મથકમાં ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. જ્યારે ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ધેનુબેન દ્વારા આરતી પણ કરવામાં આવેલ હતી. જ્યારે ટાઉન પોલીસ મથકના પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર શ્રાવણ મહિનાને લઈને ભજન કીર્તન
કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ. સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!