નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા, ભક્તોનો મહેરામણ ઉમટયો

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પૂ. યોગીરાજ સંતરામ મહારાજનો ૧૯૩ મો સમાધિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો. આ

Read more

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત દવારા આયોજિત સ્કુલ હેલ્થ ઍન્ડ વેલનેસ એમ્બેસેડર તાલીમ શિક્ષકોનેઆપવામા આવી.

અજય સાસી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત દવારા આયોજિત સ્કુલ હેલ્થ ઍન્ડ વેલનેસ એમ્બેસેડર

Read more

એકતરફી પ્રેમમાં પાગલ સખ્સના ત્રાસથી પરિણીતાએ કેનાલમાં ઝંપલાવ્યું

નરેશ ગનવાણી નડિયાદ મહુધાના ખલાડી ગામે એક  શખ્સ એકતરફી પ્રેમમાં પાગલ હતો પ્રેમ સંબંધ રાખવા અને પોતાની સાથે વાતચીત કરવા

Read more

વડતાલ દ્વિશતાબ્દી નિમિત્તે  ચતુર્થ સત્સંગસત્રમાં મીની હોસ્પિટલ જેવી એમ્બ્યુલંસનું લોકોર્પણ

નરેશ ગનવાણી નડિયાદ વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મુકામે ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક પૂનમમાં પવિત્ર દિવસે સત્સંગસત્ર યોજવામા આવે

Read more

નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં લકઝરી બસ પલ્ટી ખાઇ જતાં બે લોકોના મોત

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદ પાસે આવેલ એક્સપ્રેસ હાઇવે પર શુક્રવારની  સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી બસ પલટી ખાઇ ગઇ

Read more

ખેડાના નવાગામ ખાતે રૂપિયા ૪૮ લાખના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ ભુમિપુજન કરાયુ

નરેશ ગનવાણી નડિયાદ ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ  ભુમિપુજન કરાયુ

Read more

આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ રળિયાતી ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો.

સિંધુ ઉદય આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ રળિયાતી ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા

Read more

કઠલાલ પાસે હાઇવે પર ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોનાં મોત નીપજ્યા

નરેશ ગનવાણી નડિયાદ ખેડા જિલ્લાના કઠલાલ નજીકના  અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટેન્કરે બાઇકને અડફેટે લેતાં બાઇક સવાર અને પાછળ બેઠેલા બંનેનું

Read more

દેવગઢ બારીયા નગરમાં ટાવર પાસે આવેલ એસબીઆઈના એટીએમ ઉપર એક અજાણ્યા ગઠીયાએ પૈસા કાઢવા આવેલ આધેડનું છળ કપટથી એટીએમ કાર્ડ મેળવી લઈ રુપિયા 35,000 ઉપરાંતની રકમ ઉપાડી લીધી.

દેવગઢબારિયા નગરમાં ટાવર પાસે આવેલ એસ એસ બી આઈના એટીએમ ઉપર એટીએમ કાર્ડ લઈ પૈસા કાઢવા આવેલ દેવગઢ બારીયા ના

Read more

દાહોદ નકલી કચેરીના 25.66 કરોડના અત્યંત ચકચારી કૌભાંડમાં સંજય જે પંડ્યાની ધરપકડ કરતી દાહોદ પોલીસ

દાહોદ પોલીસે નકલી કચેરી કૌભાંડમાં સતત ત્રણ મહિના પરસેવો પાડી પુરાવાઓ એકત્રિત કરી 3434 પાનાની ચાર્જશીટ બનાવી દાહોદની કોર્ટમાં દાખલ

Read more
error: Content is protected !!