દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ૧૦૦ આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી

દાહોદ તા.૮ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૬ માસથી ૩ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ અને કિશોરીઓને આંગણવાડી કક્ષાએથી

Read more

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના પ્રોફેસરએ ઈસરે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં ભાગ લીધો

દાહોદ તા.૮ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના યાંત્રિક ઇજનેરી વિભાગમાં સહ-પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. ડી. બી. જાની દ્વારા વડોદરા ખાતે

Read more

ટેમ્પોમાં લઇ જવાતો રૂા.૩૩.૩૬ લાખનો દારૂ ખેડા પાસે ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ ખેડાના નુર ફાર્મ જવાના રોડ પર ઉભા રહેલા ટેમ્પામાંથી પોલીસે રૂ ૩૩.૩૬ લાખનો વિદેશી દારૂ સાથે એક

Read more

રાજસ્થાનનો બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ પહોંચ્યો

નરેશ ગનવાણી નડિયાદમાં સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક રાજસ્થાનથી ભૂલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન

Read more

દાહોદ શહેરમાં રામ નવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામજીની ભવ્યાતિ ભવ્ય રામયાત્રા નીકળી

દાહોદ તા.૦૬ દાહોદ શહેરમાં આજરોજ રામ નવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામજીની સાતમી રામયાત્રા દાહોદ શહેરમાં ભવ્યાતિ ભવ્ય, વાજતે ગાજતે

Read more

ઝાલોદના ઉમરપાડા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાંથી તસ્કરોએ લેપટોપ સહિતની રૂા.૩૨ હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

દાહોદ તા.૦૬ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઉમરપાડા ગામે એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી શાળામાંથી બે લેપટોપ તેમજ પાંચ નંગ

Read more

ગરબાડાના ધોળીદાંતી ગામે મોટરસાઈકલની અડફેટે ૩૦ વર્ષિય આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું

દાહોદ તા.૦૬ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ધોળીદાંતી ગામે એક મોટરસાઈકલના ચાલકે એક ૩૦ વર્ષિય રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીનું શરીરે ગંભીર

Read more

ઝાલોદના ડગેરીયા ગામે ૭૦ વર્ષિય આધેડને ઝેરી સાંપ કરડતાં મોત નીપજ્યું

દાહોદ તા.૦૬ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડગેરીયા ગામે એક ૭૦ વર્ષિય વૃધ્ધને ઝેરી સાંપ કરડતાં વૃધ્ધને સારવાર મળે તે પહેલાં

Read more

દાહોદ શહેરમાં લગ્નની લાલચે ૧૭ વર્ષિય સગીરાનું અપહરણ કરી જતો રાજસ્થાનનો યુવક

દાહોદ તા.૦૫ દાહોદ શહેરમાંથી એક ૧૭ વર્ષિય સગીરાને રાજસ્થાનના આનંદપુરી ગામે રહેતાં એક યુવકે સગીરાને લગ્નની લાલચે પત્નિ તરીકે રાખવા

Read more

7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ તથા 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની કરાશે ઉજવણી : આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ, આરોગ્ય સંવાદ-નિદાન કેમ્પ જેવી પ્રવૃત્તિઓનું કરાશે આયોજન

દાહોદ તા.૦૫ નિયામકશ્રી આયુષની નિયંત્રણ હેઠળના તમામ આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરને વિશ્વ આરોગ્ય દિવસ ૭ એપ્રિલ ૨૦૨૫ તથા વિશ્વ

Read more
error: Content is protected !!