દાહોદના કાળીતળાઈ ગામ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ પરથી પોલીસે એક નંબર વગરની ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૧.૪૩ લાખ ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી

દાહોદ તા.૨૫ દાહોદ તાલુકાના ઈન્દૌરથી ગોધરા તરફ જતાં નેશનલ હાઈવે રોડ પર આવેલ કાળીતળાઈ ગામ તરફથી દાહોદ એલસીબી પોલીસે એક

Read more

ઝાલોદના ખરવાણી ગામે ઘરની બાજુમાં ઢાળીયાામાં સંતાડી રાખેલ રૂા.૫.૬૫ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

દાહોદ તા.૨૫ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે જમાઈ તથા સાસુ દ્વારા એકબીજાના મેળાપીપણામાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખ્યો

Read more

દાહોદમાં બે સ્થળોએ મહિલા સહિત બે વ્યક્તિઓ ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાં : કુલ રૂા.૫૪,૩૮,૩૪૨ રૂપીયા ધોવાયાં

દાહોદ તા.૨૫ દાહોદમાં મહિલા સહિત બે વ્યક્તિઓ ઓનલાઈન ફ્રોડનો શિકાર બનતાં બંન્ને વ્યક્તિઓએ ઓનલાઈન નાણાં ટ્રાન્સફરીંગમાં કુલ રૂા.૫૪,૩૮,૩૪૨ની અધધ.. રકમ

Read more

જે. એન્ડ જે. કોલેજ દ્વારા રોજગાર ભરતી મેળો નું આયોજન કરવામાં આવ્યું

નરેશ ગનવાણી નડિયાદ ઘી નડિયાદ એજયુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ, નડિયાદ ધ્વારા ગુજરાત સરકાર ધ્વારા મેઘાા

Read more

ડીડી યુનિવર્સીટી ની ફાર્મસી ફેકલ્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા નો સેમિનાર યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ નડીઆદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ની ફાર્મસી ફૅકલ્ટી દ્વારા યુનિવર્સિટી ના કુલપતિ પદ્મશ્રી ડૉ. એચ. એમ.

Read more

ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે એક વૃધ્ધ મહિલા પર દિપડાના હુમલાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં

દાહોદ તા.૧૮ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણી દિપડાનો આતંક વધવા માંડ્યો છે ત્યારે ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે

Read more

દાહોદ જિલ્લામાં ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો : જિલ્લા અને તાલુકા પંચાયત સીટ પર પણ ભાજપે બાજી મારી

દાહોદ/ઝાલોદ તા.૧૮દાહોદ જિલ્લાની પેટા ચુંટણીનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહૌલ જાેવા મળ્યો હતો. ઝાલોદ અને દેવગઢ બારીઆ

Read more

નડિયાદમાં મેળા બાદ ૨૩ મેટ્રિક ટન કચરો હટાવાયો, ૩૬ હજારનો દંડ કર્યો

નરેશ ગનવાણી નડિયાદ નડિયાદમાં મેળા બાદ મહાનગરપાલિકાએ સંતરામ રોડને વાહનવ્યવહાર માટે  ખુલ્લો મૂકતા  સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.મહાનગરપાલિકાએ સંતરામ મંદિરની

Read more

ઝાલોદના નાનસલાઇ ગામના મૃતક શીવાભાઈ કાનજીભાઈ પટેલનુ તેઓના પરિવારજનોએ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહ દાન કર્યું.

ઝાલોદના નાનસલાઇ ગામના મૃતક શીવાભાઈ કાનજીભાઈ પટેલનુ તેઓના પરિવારજનોએ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહ દાન કર્યું દાહોદ જિલ્લાના ઝાલોદ

Read more

સંજેલી મેન બજારમાં ગટરના ગંદા પાણીના નિકાલની યોગ્ય કામગીરીના અભાવે નગરજનો ત્રાહિમામ.

કેઅપીલ સાધુ સંજેલી સંજેલી મેન બજારમાં ગટરના ગંદા પાણીના નિકાલની યોગ્ય કામગીરીના અભાવે નગરજનો ત્રાહિમામ. સંજેલી મેન બજારમાંથી જ પસાર

Read more
error: Content is protected !!